You don't have javascript enabled. Please Enabled javascript for better performance.

ઇ-ગવર્નન્સે કેવી રીતે તમારી જીવન જીવવાની સરળતામાં વધારો કર્યો છે? અમારી સાથે શેર કરો!

પ્રારંભ તારીખ: 06-07-2022
અંતિમ તારીખ: 06-08-2022

સરળ, જવાબદાર, પ્રતિભાવશીલ અને પારદર્શક શાસન ઊભું કરવા માટે ...

વિગતો જુઓ વિગતો છુપાવો

સરળ, જવાબદાર, પ્રતિભાવશીલ અને પારદર્શક શાસન ઊભું કરવા માટે ઇ-ગવર્નન્સ સરકારી કામગીરીને સરળ બનાવવા માટે છે. ગુજરાત સરકાર (જીઓજી)એરાજ્યમાં ઈ-ગવર્નન્સની વિવિધ પહેલોના અમલીકરણમાં એક સારો માર્ગ અપનાવ્યો છે, જેથી શ્રેષ્ઠ પદ્ધતિઓ અને ચાવીરૂપ સુધારાઓને અપનાવી શકાય.

ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી (આઇસીટી)ની ઉત્ક્રાંતિએ શાસન માટે એક નવું જ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેના દ્વારા તેઓ ઇ-ગવર્નન્સ મારફતે જીવન જીવવાની સરળતા તરફ આગળ વધી રહ્યા છે.
ઈ-ગવર્નન્સના લક્ષ્યાંકો આ મુજબ છેઃ
a. નાગરિકોને વધુ સારી સેવા પૂરી પાડવી
b. પારદર્શકતા અને જવાબદારીમાં વધારો કરવો
c. માહિતી મારફતે લોકોનું સશક્તિકરણ
d. સરકારની અંદર કાર્યક્ષમતામાં સુધારોકરવો
e. વ્યવસાય અને ઉદ્યોગ વચ્ચેનો સંપર્ક સુધારવો

સમયની માંગ એ છે કે નવા યુગની તકનીકોનો ઉપયોગ કરીને આપણા નાગરિકોના જીવનને કેવી રીતે વધુ સારું અને સરળ બનાવવું તે વિશે વિચારવું જોઈએ. જો તમારી પાસે આ અંગે કોઈ સૂચન અથવા નવો વિચાર છે , તો તેને અહીં શેર કરો.

સબમિશનની છેલ્લી તારીખ 6 ઓગસ્ટ, 2022 છે.

બધી કમેન્ટ્સ
રીસેટ
148 રેકોર્ડ(ઓ) મળ્યો

GARAIYA AKSHAY 3 years 1 monthપહેલા

ગુજરાત સરકારે જમીન નોંધણી આવેદન પત્રોની આપ-લે કરવા માટે ઈ-ધરા પ્રોજેક્ટ ની શરૂઆત કરી છે. વિદ્યાર્થીઓ જુદા-જુદા અભ્યાસક્રમોમાં જોડાઇ ને અભ્યાસ કરી શકે છે . સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે છે તેમજ પોતાના પરિણામો પણ ઘરે બેઠા જાણી શકે છે.

GARAIYA AKSHAY 3 years 1 monthપહેલા

સરકારી કચેરીઓ કે જે સામાન્ય રીતે ધૂળ ખાતી ફાઈલોના ભંગાર ગૃહ તરીકે વધુ વ્યાખ્યાયિત કરી શકાય એ દ્રશ્યો હવે ભૂતકાળ બનશે. કારણકે પેપરલેસ કાર્યોથી આ કાગળિયા ફાઇલોની કોઈ જરૂર નહીં પડે વૃક્ષો ને કાપવાની જરૂર પણ નહીં પડે અને પર્યાવરણ સુરક્ષા પણ મજબૂત બનશે.

GARAIYA AKSHAY 3 years 1 monthપહેલા

ભારતમાં સાક્ષરતા ટકાવારી અલાર્મિંગ છે. સમગ્ર વિશ્વમાં ઇ-ગવર્નન્સ તરફ આગળ વધી રહી છે, પરંતુ ભારત હજુ પણ સાક્ષરતા વિભાગ માં ઓછી છે. લોકો શિક્ષિત અને ઈ-સાક્ષર ઇ-ગવર્નન્સ ફૂલવું ફાલવું માટે કરવામાં કરવાની જરૂર છે. ખૂબ થોડા ઈ-સાક્ષર લોકો ભારતમાં છે ખૂબ જ ઓછી છે. સરકાર, ઈ-ગવર્નન્સ માટે પ્રચાર ઇ-ગવર્નન્સ તરફ લોકોની જાગૃતિ વધારવા માટે જરૂર છે. તે લોકો ઇ-ગવર્નન્સ સાથે આરામદાયક લાગે છે કરી શકો છો જો સરકાર માત્ર જાઓ ઓનલાઇન માટે પ્રોત્સાહિત કરી શકો છો.

CHANDA NAGARAJU 3 years 1 monthપહેલા

The aim of e-Government, therefore, is to provide efficient dissemination and management of information to the citizen; better service delivery to citizens; and empowerment of the people through access to information and participation in public and policy decision-making.
Driven through technology, e-Governance is transforming citizen services by providing access to information, integrating various systems and services between government and citizens, thereby empowering and enhancing citizen

Deepali Hingne 3 years 1 monthપહેલા

good governance at door of layman all representative should approach personally or in group (small) heighlights the issues by areawise means water/road/school/hospital ets then it's solutions try 2 take even online submission that cn solve issues or try it best even those who left the areas also involved them cause they may knows the issue better & may cn give solution nearby problems
then merge that in big areas &sort out comman issues from them by cross connecting solving this will city by..